મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 December, 2021

ચૌધરી ચરણસિંહ

 ચૌધરી ચરણસિંહ

ભારતના પાંચમા વડાપ્રધાન

ખેડૂત દિવસ


ચૌધરી ચરણસિંહ
 જન્મ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો
 અવશાન. 29 મે 1987, દિલ્હી

આપણા દેશના પાંચમા પ્રધામંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ હતા. જેણે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતિત કર્યું હતું. જેથી તેના જન્મદિવસ ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારત સરકારે ૨૦૦૧ થી દર વર્ષે ૨૩ ડિસેમ્બર ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી પ્રધામંત્રી રહ્યા હતા.

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા.

તેઓ પોતાના સમગ્ર રાજનીતિક જીવનમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યાં હતા. આથી જ તેમને કિસાન નેતા કહેવામાં આવતા હતા. વર્ષ 1937માં માત્ર 34 વર્ષની ઉંમરે છપરૌલી (બાગપત)થી વિધાનસભા માટે ચૂંટાયા અને ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું. આ બિલ ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવેલા પાકના માર્કેટિંગ સંદર્ભે હતો. જે બાદ આ બિલને ભારતના તમામ રાજ્યોએ અપનાવ્યો હતો. આ બિલ પાસ થયા બાદ ચૌધરી ચરણ સિંહની છબી ‘કિસાન નેતા’ તરીકે સામે આવી અને તેઓ ખેડૂતો માટે મસીહા બની ગયા છે.

ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.

 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 

કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 

1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.

સ્વતંત્રતાના આંદોલનમાં, ખાસ કરીને 1930ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો. તેમને છ માસની જેલની સજા થઈ. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા તેથી એક વર્ષની સજા થઈ. ફરીથી 1942ની ચળવળમાં ભાગ લેતાં જેલવાસ ભોગવ્યો.

1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. 

જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 

1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

1960માં શ્રી સી.બી. ગુપ્તાના મંત્રીમંડળમાં તેમણે ગૃહ અને કૃષિમંત્રીપદ સંભાળ્યું હતું. 

1962-63માં શ્રીમતી સૂચેતા ક્રિપલાની મંત્રાલયમાં ચૌધરી ચરણસિંહે કૃષિ અને જંગલમંત્રી પદ સંભાળ્યું હતું. 1965માં કૃષિ વિભાગ ત્યજીને 1966માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો વિભાગ સંભાળ્યો હતો.

1967માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ‘ભારતીય ક્રાંતિદળ’ની સ્થાપના કરી.

વિધાનસભામાં સમાજવાદી અને બીજા પક્ષો સાથે જોડાણ કરી તેઓ 1967માં અને 1970માં ઉત્તરપ્રદેશના પંતપ્રધાન બન્યા. 1977માં જનતા પક્ષની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. તેઓ સંસદમાં ચૂંટાઈ આવ્યા અને ગૃહપ્રધાન બન્યા. 1979માં નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન બન્યા. ‘લોકદળ’ પક્ષની રચના કરી. જુલાઈ 1979માં વડાપ્રધાન બન્યા અને આ સ્થાન પર જાન્યુઆરી 1980 સુધી ચાલુ રહ્યા.

કોંગ્રેસના ભાગલા પડતાં ફેબ્રુઆરી 1970માં તેઓ કોંગ્રેસના સમર્થનથી બીજી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે રાજ્યમાં બે ઓક્ટોબર, 1970ના રોજ રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું.
અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા પોતાના કઠોર પરિશ્રમ બદલ જાણીતા હતા. 

વહીવટીતંત્રની બિનકાર્યક્ષમતા અને ભષ્ટાચારને તેઓ લેશમાત્ર સાંખી લેતા નહોતા. સંસદીય અને વ્યવહારુ વલણ વસેલું હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા બદલ પણ તેઓ જાણિતા હતા.

તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીન સુધારણાના શિલ્પી હતી. જમીન સુધારણા વિભાગની રચના અને તેને અંતિમ ઓપ આપવામાં શ્રી ચૌધરી ચરણસિંહની મહત્વની ભૂમિકા રહી. તેમણે કરેલી પહેલને પગલે જ ઉત્તરપ્રદેશમાં મંત્રીઓ દ્વારા મેળવાતા ઉંચા વેતનો અને અન્ય અધિકારો પર કાપ મૂકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે ‘લેન્ડ હોલ્ડિંગ એક્ટ, 1960, અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. રાજ્યમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરવા લેન્ડ હોલ્ડિંગની મર્યાદાને નીચી લાવવા આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.

પાયાની લોકપ્રિયતા ધરાવતા હોવાને મુદ્દે દેશના ગણતરીના નેતાઓ જ ચૌધરી ચરણસિંહ સાથે તુલનામાં આવી શકે. સમર્પિત, જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખ્ખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ તેમની તાકાત હતી.

ચૌધરી ચરણસિંહ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા અને ફાજલ સમયનો ઉપયોગ વાંચન-લેખન પાછળ કરતાં હતા. ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ગ્રામીણોની માલિકી અથવા કામદારોની જમીન સહિત અનેક પુસ્તકો અને ચોપાનિયાના તેઓ લેખક રહ્યા હતા.

૨૯/૦૫/૧૯૯૦ ના રોજ ચૌધરી ચરણસિંહ ની યાદમાં એક રૂપિયાનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

૨૯ મે ૧૯૮૭ ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે.

જો રાષ્ટ્રીય કિસાન દિવસ ૨૩ ડિસેમ્બર એ ઉજવાઈ છે તો  ૧૭ એપ્રિલ એ આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે

13 December, 2021

Shrimad Bhagwad Gita Jayanti

 Shrimad Bhagwad Gita Jayanti


The Bhagavad Gita is the oldest and most important sacred text of Hinduism


The Bhagavad Gita is the only scripture in the world whose jubilee is celebrated

Not only the dialogue of Lord Krishna and Arjuna but also the scripture for the entire human society across the boundaries of caste and creed is Shrimad Bhagwad Gita!

Although the Gita is considered a Hindu religion, it is considered to be a scripture for the entire human society, not limited to Hindus only, and world thinkers have taken guidance from it.


In the Dwapar era, on the day of Magshar Sud Agiyaras, Lord Krishna preached the Gita which gives salvation to Arjuna. Hence, this day is known as Gita Jayanti. This Ekadashi is also called Mokshada Ekadashi.


 In South India it is also called Vainkuth Ekadashi.


Lord Krishna imparted the knowledge of Gita to Arjuna in the plains of Kurukshetra about seven thousand years ago today.


The teachings of the Gita are not mere teachings but they teach us how to live this one life.


Thirty years before the beginning of Kali Yuga, the sermon that Shri Krishna gave to Arjuna in the plains of Kurukshetra is famous as Shrimad Bhagavad Gita. Of the 18 chapters of the Bhagavad Gita, the first 6 chapters contain the teachings of Karma Yoga, the next 6 chapters the teachings of Gnana Yoga and the last 6 chapters the teachings of Bhakti Yoga.

In about 45 minutes, Lord Krishna disillusioned Arjuna with his knowledge of Gita.


In the plains of Kurukshetra, Arjuna was horrified to see his family members and relatives protesting. Filled with adventure and faith, Arjuna postpones the battle by sitting on a chariot before the start of the great battle. He says to Lord Krishna, "I will not fight. I do not want the happiness of the state by killing venerable gurus and relatives. I believe in begging for a living." He diagnosed every doubt connected with Dharma-karma from Atma-Paramatma


The Gita is recited at home and in the temple on the day of Gita Jayanti


The Gita is considered a Smriti Granth


Gitaji is considered to be the fifth Veda.


 The Bhagavad Gita is composed in Sanskrit, with a total of 18 chapters and 700 verses in which Lord Krishna has spoken 574 verses, Arjuna 85 verses, Dhritarashtra 1 verse and Sanjay 40 verses.


The first verse is spoken by Dhritarashtra while the last verse is spoken by Sanjay.


The Bhagavad Gita is a subdivision of the Mahabharata.


 This book has been composed in a total of 200 verses in chapters 9 to 20 of Bhishmaparva of Mahabharata.


Maharshi Vyas distinguished this verse and named it 'Bhagavad Gita'


The knowledge of Gita was heard by two other people besides Arjuna. Dhritarashtra was heard by both Sanjay and Sanjay, who received divine vision from Vedavyas.


The knowledge of Gita was given to Suryadev before Arjuna.


The entire Gita, with the exception of a few verses, is in Anushtup verse.


On the first day of the battle of Mahabharata, Pandava Arjuna asks his friend, guide, and well-meaning Lord Krishna to take the chariot between the two armies. While observing the two armies, Arjuna realized that millions of people had died. Frightened by the consequences of the war, he began to think not to fight. The bow falls from his hand and he sits in the chariot and without knowing any way asks Krishna for guidance. The dialogues of Arjuna and Krishna are in Bhishma Parva of Mahabharata. Those eighteen chapters are popularly known as the Gita.

The Gita chapters are not named in the Mahabharata but later Shankaracharya may have named the chapters. Some commentators have divided the Gita into three parts, namely, Karma Yoga, Bhakti Yoga and Gyan Yoga.


The essence of the Gita is in just one sentence that one should do karma without wanting fruit.


In the Gita, Arjuna represents the human being and asks various questions from human beings to Lord Krishna regarding life. To overcome Arjuna's dilemma, Purna Purushottam Lord Shri Krishna gives him a detailed explanation. The esoteric knowledge of life in the Gita gradually dispels all of Arjuna's doubts and Arjuna gets ready for battle. That is why it is said that if there is true and complete faith, man can get all his questions solved from the Gita


The Gita has common names for chapters and sections


The names of the 18 chapters and the number of verses in them


Arjunavishad Yoga (in Karma Yoga) -47

Sankhya Yoga (in Karma Yoga) - 72

Karma Yoga (in Karma Yoga) - 43

Gyankarmasannyasa Yoga (in Karma Yoga) - 42

Karmasannyasa Yoga (in Karma Yoga) - 29

Atmasamyam Yoga (in Karma Yoga) - 47

Gyanvijnan Yoga (in Bhakti Yoga) - 30

Akshar Brahm Yoga (in Bhakti Yoga) - 28

Rajavidhyarajaguhya Yoga (in Bhakti Yoga) - 34

Vibhuti Yoga (in Bhakti Yoga) - 42

Vishwarupadarshan Yoga (in Bhakti Yoga) - 55

Bhakti Yoga (in Bhakti Yoga) -20

Kshetrakshetrajna Yoga (in Gyan Yoga) - 34

Gunatrayavibhag Yoga (in Gyan Yoga) - 27

Purushottam Yoga (in Gyan Yoga) - 20

Devasurasampadvibhaga Yoga (in Gyan Yoga) - 24

Shraddhatrayavibhaga Yoga (in Gyan Yoga) - 28

Moksha Sannyasa Yoga (in Gyan Yoga - 78

Shankarabhasya Shankaracharya Sanskrit language

In the 19th century, Saint Gyaneshwar wrote the Gyaneshwari Gita in Marathi, a language understood by all.

Lokmanya Tilak wrote the lyric mystery.

Mahatma Gandhi wrote the Gujarati translation of Anasaktiyoga - Gita.

Swami Vivekananda has given discourses on Bhakti Yoga, Gnana Yoga and Raja Yoga. There are lectures on Patanjali Yogasutra in Raja Yoga.

In the 19th century, Warren Hastings translated the Bhagavad Gita into English by Charles Wilkins and published it in the 19th century. This translation is considered the first in English.

The song is also translated into English by Edwin Arnold - The Song Celebs

Scalgel translated the Gita into Latin in 19.

Van Humboldt translated the Gita into German in 19.

License translated the Gita into French in the 19th century.

Galanos translated the Gita into Greek in the 19th century.

Simple Gita - Gujarati verse translation of Bhagavad Gita by Shri Yogeshwarji.

Saadhak Sanjeevani - Bhagwad Gita Tika by Shri Ramsukhdasji

Hindi Poetry Translation - Shri Muktanand Swami Bhagwad Gita Language Criticism


Gandhiji saw non-violence in the Gita, Lokmanya Tilak saw the solution to all the problems of the world in the Gita, Vinoba Bhave calls the Gita a Mohanirakaran Granth, Osho Rajneesh considers the Gita as the key to understanding Swadharma.


Mahatma Gandhiji also used to say that if I studied Shrimad Bhagwat Gitaji, I would get courage.


Rakhi with Gita when Swami Vivekananda set out on a journey. Fear is removed from the life of a man who has to attain enlightenment.


Names of books written on the Gita by great people


Gandhiji- Non-attachment yoga

Vinoba Bhave- Gita Lectures

Panduranga Shastri Athavale: - Gitamrutam

Lokmanya Tilak- Gita Rahasya

Ravishankar Maharaj-Gitabodhvani

Uncle Kalelkar- Gitadharma

Shri Arvind- Gitanibandho

Pandit Satwalkarji-Gita Darshan


In addition to giving international status to the Geeta Jayanti Mahotsav celebrated in Kurukshetra, the state government is trying to celebrate Geeta Jayanti Mahotsav on foreign soil. Under this, the first International Gita Festival 2016 was celebrated on the land of Mauritius from 16 to 17 February.


The celebration of International Gita Mahotsav has been started since 2016.

Important verses


Yada yada hi dharmasya glanirbhavati bharat.

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥


Paritranaya sadhunam vinashay cha duskritam.

Dharmasansthapanarthay sambhavami yuge yuge.


"Neither is the welfare state."

- Srimad Bhagavad Gita, Chapter 4, Verse 20


Meaning: Those who do good deeds never get misery.




‘Yogakshemam vahamyaham.’ (Which is the motto of LIC)

- Srimad Bhagavad Gita, Chapter 4, Verse 4


Meaning: I run the life of those who worship me with unconditional devotion.


"Na me bhakta: pranasyati."

- Srimad Bhagavad Gita, Chapter 4, Verse 21


Meaning: My devotee is never destroyed


Probably a factor as to why they're doing so poorly.

- Srimad Bhagavad Gita, Chapter 4, Verse 4


Meaning: You only have the right to do karma, not on its fruits


Philosophers, philosophers, revolutionaries and even modern scientists from most of the world have taken inspiration from this great book and are still taking it. It is imperative that this wonderful knowledge imparted by Shri Krishna be inculcated in all our lives and that the moral values ​​of humanity be maintained.

11 December, 2021

જનરલ બિપિન રાવત

 જનરલ બિપિન રાવત

CDS( ચીફ ઓફ ડેફેન્સ સ્ટાફ)

(ભારતના પ્રથમ CDS)


જન્મતારીખ: 16 માર્ચ 1958

જન્મ સ્થળ: પૌરી, ગઢવાલ ,ઉત્તરાખંડ 

પિતાનુ નામ: લક્ષ્મણસિંહ 

માતાનું નામ:

અવશાન: 8 ડીસેમ્બર 2021 (કુન્નુર, તમિલનાડુ)



* चीफ ऑफ डिफेंस स्टाफ (सीडीएस) जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत का 08 दिसंबर 2021 को निधन हो गया है. 


* मीडिया रिपोर्ट के अनुसार, तमिलनाडु के कन्नूर में वायुसेना के हेलिकॉप्टर क्रैश के बाद जनरल रावत घायल हालत में अस्पताल में भर्ती कराया गया था, जहां उन्होंने जिंदगी को अलविदा कह दिया.


* सीडीएस बिपिन रावत के साथ विमान में पत्नी और वरिष्ठ सैन्य अधिकारियों समेत 14 लोग सवार थे. वायुसेना ने ट्वीट कर इसकी जानकारी दी है. 


* वायुसेना ने कहा कि 14 में से 13 लोगों की मौत हुई है. ग्रुप कैप्टन वरुण सिंह का इलाज चल रहा है. यह विमान सूलूर से वेलिंगटन के लिए उड़ा था और कुछ देर बाद क्रैश हो गया


* सेना प्रमुख जनरल बिपिन रावत को देश का पहला चीफ ऑफ डिफेंस स्टाफ (CDS) नियुक्त किया गया था


* बिपिन रावत, 31 दिसंबर 2019 को सेना प्रमुख के पद से रिटायर हो गए और उन्हें 1 जनवरी 2020 से CDS नियुक्त किया गया


* सीडीएस बनाए जाने से पहले बिपिन रावत 27वें थल सेनाध्यक्ष थे


* आर्मी चीफ बनाए जाने से पहले उन्हें 1 सितंबर 2016 को भारतीय सेना का उप सेना प्रमुख नियुक्त किया गया था


* सेना प्रमुख बिपिन रावत का जन्म 16 मार्च 1958 को उत्तराखण्ड के पौढ़ी गढ़वाल में हुआ था


* बिपिन रावत के पिता एलएस रावत भी सेना में अधिकारी थे वे भारतीय सेना के डिप्टी चीफ के पद से रिटायर हुए थे


* जरनल बिपिन रावत, सेंट एडवर्ड स्कूल, शिमला, और राष्ट्रीय रक्षा अकादमी, खडकसला के पूर्व छात्र हैं


* उन्हें दिसंबर 1978 में भारतीय सैन्य अकादमी, देहरादून से ग्यारह गोरखा राइफल्स की पांचवीं बटालियन में नियुक्त किया गया था, जहां उन्हें 'स्वॉर्ड ऑफ़ ऑनर 'से सम्मानित किया गया था


* उनके पास आतंकवाद रोधी अभियानों में काम करने का 10 वर्षों का अनुभव है


* जनरल बिपिन रावत को उच्च ऊंचाई वाले युद्ध क्षेत्र, और आतंकवाद रोधी अभियानों में कमान संभालने का अनुभव है


* उन्होंने पूर्वी क्षेत्र में एक इन्फैंट्री बटालियन की कमान संभाली है


* एक राष्ट्रीय राइफल्स सेक्टर और कश्मीर घाटी में एक इन्फैंट्री डिवीजन की भी कमान संभाली है


* रक्षा सेवा स्टाफ कॉलेज, वेलिंगटन और राष्ट्रीय रक्षा कॉलेज पाठ्यक्रम के एक पूर्व छात्र, जनरल बिपिन रावत, ने सेना में 38 से अधिक वर्षों तक देश की सेवा की है


* उन्हें वीरता और विशिष्ट सेवाओं के लिए यूआईएसएम, एवीएसएम, वाईएसएम, एसएम के साथ सम्मानित किया जा चुका है


* उन्होंने 'राष्ट्रीय सुरक्षा' और 'लीडरशिप' पर कई लेख लिखे हैं, जो विभिन्न पत्रिकाओं और प्रकाशनों में प्रकाशित हुए हैं


* उन्होंने मद्रास विश्वविद्यालय से रक्षा अध्ययन में एम. फिल की डिग्री हासिल की है


* उन्होंने मैनेजमेंट और कंप्यूटर स्टडीज में डिप्लोमा हासिल किया है

* जनरल बिपिन रावत ने सैन्य मीडिया रणनीतिक अध्ययन पर अपना शोध पूरा किया है

* 2011 में चौधरी चरण सिंह विश्वविद्यालय, मेरठ से डॉक्टरेट ऑफ फिलॉसफी (पीएचडी) से उन्हें सम्मानित किया गया

જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરી 2020ના રોજ ભારતના પ્રથમ CDS તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જનરલ રાવત 1978માં ગોરખા રાઈફલ્સમાં શામેલ થયા અને ડિસેમ્બર 2016માં 27માં થલ સેનાના પ્રમુખ બન્યા હતા.

જનરલ બિપિન રાવત ખૂબ જ દિલના સાફ વ્યક્તિ હતા. જેઓ તેમને ઓળખતા હતા તેઓ કહે છે કે તે જ્યાં પણ રહેતા હતા, તેવા જ વાતાવરણથી તેઓ ટેવાઈ જતાં હતાં

જનરલ રાવતે દેશ માટે ઘણા સંરક્ષણ મિશનનું નેતૃત્વ કર્યું. તેમની ગણના દેશના શ્રેષ્ઠ રણનીતિકારોમાં થતી હતી. તેમણે દેશની સરહદોની સુરક્ષા તો કરી જ પરંતુ દેશવાસીઓ માટે પણ તેમને ઘણો પ્રેમ હતો. તે જે પણ પ્રસંગમાં જાય ત્યાં તેની અમીટ છાપ છોડી જતાં હતા.

કોરોના કાળ દરમિયાનબિપિન રાવતે પોતાની સેલેરીમાથી દર મહિને 50 હજાર રુપિયા પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવતા હતા.

તમિલનાડુના વેલિંગ્ટનમાં આવેલી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, જ્યાં તે લેક્ચર આપવા જઈ રહ્યા હતા, તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લશ્કરી તાલીમ સંસ્થાઓમાંની એક છે. જ્યાં ભારતીય સેનાના ત્રણેય ભાગોના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. 30 થી વધુ દેશોના સૈન્ય અધિકારીઓ અહીં તાલીમ લેવા આવે છે. આ સંસ્થામાં લશ્કરી અધિકારીઓને યુદ્ધની વ્યૂહરચના બનાવવાનું શીખવવામાં આવે છે.

8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુમાં એરફોર્સ (IAF)નું  Mi-17 VH હેલિકોપ્ટર ક્રેશ થતાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત થયા હતા. 



જનરલ બિપિન રાવત વિશે વધુ માટે અહી ક્લિક કરવી.





06 December, 2021

World Soil Day (વિશ્વ માટી દિવસ )

 World Soil Day (વિશ્વ માટી દિવસ )

5 December


दुनियाभर में  5 दिसंबर को विश्व मृदा दिवस (World Soil Day)  के रूप में मनाया जाता है। इसका उद्देश्य लोगों को हो रहे मृदा प्रदूषण के प्रति जागरूक करना है। आज के समय में लोगों द्वारा मिट्टी का भरपूर तरीके से दुरुपयोग किया जा रहा है। लोगों को मिट्टी की गुणवत्ता बताने के लिए ही विश्व मृदा दिवस मनाया जाता है। इसी शुरूआत दिसंबर 2013 को संयुक्त राष्ट्र महासभा ने 68वीं सामान्य सभा की बैठक में पारित संकल्प के द्वारा 5 दिसंबर को विश्व मृदा दिवस मनाने का संकल्प लिया गया था। इस दिवस को मनाने का उदेश्य किसानों के साथ आम लोगों को मिट्टी की महत्ता के बारे में जागरूक करना है। 

हम जानते हैं कि हमारा भविष्य स्वस्थ मिट्टी पर निर्भर करता है. मगर आपने कभी सोचा है कि कितनी बार आप अपने पैरों के नीचे की जमीन की सराहना करते हैं? दुनिया में मिट्टी के बिना कोई खाद्य सुरक्षा नहीं हो सकती है. इसी के चलते मिट्टी प्रबंधन के महत्व और इसे इस तरह रखने के लिए ये दिन समर्पित किया जाता है.

विश्व मृदा दिवस 2021 के विषय के रूप में मृदा लवणता को रोकने का महत्व (Importance of preventing soil salinity as the theme of World Soil Day 2021)

मिट्टी में पानी में घुलनशील लवणों के निर्माण को लवणीकरण कहा जाता है. आमतौर पर इसमें अन्य रसायनों के अलावा सोडियम, पोटेशियम, कैल्शियम, मैग्नीशियम, सल्फेट्स, क्लोराइड, कार्बोहाइड्रेट और बाइकार्बोनेट शामिल हैं. सामग्री के आधार पर, नमक से प्रभावित पृथ्वी को खारा, सोडिक या लवणीय-सोडिक के रूप में छांटा गया है.

पौधों की वृद्धि पर मिट्टी की लवणता का मुख्य प्रभाव जल अवशोषण में कमी है. मिट्टी में पर्याप्त नमी होने पर भी पानी के अवशोषण में कमी के कारण फसलें मुरझा जाती हैं और मर जाती हैं.

वैश्विक स्तर पर 2018 की जैव विविधता और पारिस्थितिकी तंत्र सेवाओं (आईपीबीईएस) पर अंतर सरकारी विज्ञान-नीति मंच की रिपोर्ट के मुताबिक:

  • प्रति वर्ष लगभग 190 मिलियन एकड़ का नुकसान होता है

  • 150 मिलियन एकड़ क्षतिग्रस्त

  • 5 अरब एकड़ लवणता से प्रभावित है

यह इस मुद्दे की गंभीरता को दर्शाता है जिसका हम सामना कर रहे हैं और वैश्विक मिट्टी से संबंधित समस्याओं को ठीक करने के लिए इस तरह के विषय को लेना कितना आवश्यक है.

कैसे शुरू हुआ? (How did it start?)

मिट्टी का जश्न मनाने के लिए एक अंतरराष्ट्रीय दिवस की सिफारिश 2002 में इंटरनेशनल यूनियन ऑफ सॉयल साइंसेज (IUSS) द्वारा की गई थी. थाईलैंड के साम्राज्य के नेतृत्व में और ग्लोबल सॉयल पार्टनरशिप के ढांचे के भीतर, एफएओ ने वैश्विक रूप से डब्ल्यूएसडी की औपचारिक स्थापना का समर्थन किया.

एफएओ सम्मेलन ने सर्वसम्मति से जून 2013 में विश्व मृदा दिवस का समर्थन किया. इसके साथ ही 68 वीं संयुक्त राष्ट्र महासभा में आधिकारिक रूप से अपनाने का अनुरोध किया गया. दिसंबर 2013 में संयुक्त राष्ट्र महासभा ने 5 दिसंबर 2014 को पहले आधिकारिक विश्व मृदा दिवस के रूप में नामित करके प्रतिक्रिया दी.

मृदा स्वास्थ्य कार्ड योजना की शुरूआत हुई थी-

मिट्टी की गुणवत्ता में सुधार लाने के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी ने साल 2015 में मृदा स्वास्थ्य कार्ड योजना (एसएचसी) की शुरूआत की थी। इसमें भारत सरकार के कृषि एवं सहकारिता मंत्रालय द्वारा देशभर में 14 करोड़ मृदा स्वास्थ्य कार्ड (एसएचसी) जारी करने का लक्ष्य रखा गया था।


हमारी भूमिका

दोस्तों जैसे कि हम सभी को पता है - हमारा देश एक कृषि प्रधान देश है। हमारे देश में अधिकांश लोग खेती / किसानी करते हैं। ऐसे में हमारी भूमिका इस दिन क्या होनी चाहिए? हम सभी को इस दिन किसानों के पास जाकर उन्हें रासायनिक खाद से होने वाले मृदा प्रदूषण तथा जैविक खाद से होने वाले फायदों के बारे में बताना चाहिए। यह न केवल हमारे लिए बल्कि हमारे आने वाली पीढ़ियों के लिए भी फायदेमंद साबित होगा। अन्यथा वह दिन बहुत दूर नहीं जब संपूर्ण विश्व की मिट्टी बंजर हो जाएगी और हम सभी को एक-एक दाने के लिए तरसना होगा। मिट्टी का संरक्षण करना है तो जैविक खाद का ही उपयोग करें, इस बात को हमें किसानों तक किसी भी हालत में पहुंचाना है। हमारे धरती मां को मृदा प्रदूषण से होने वाले कष्ट से बाहर निकालना है।

उम्मीद करते हैं दोस्तों - हमारे द्वारा दी गई यह जानकारी आप सभी दोस्तों को बेहद पसंद आई होगी और आप इसे अपने दोस्तों के साथ सोशल मीडिया पर जरुर शेयर करेंगे। साथ ही साथ कमेंट बॉक्स में दी गई जानकारी के बारे में अपनी राय जरूर देंगे। क्योंकि, दोस्तों कमेंट बॉक्स आपका ही है।


03 December, 2021

ડો. રાજેન્દ્રપ્રસાદ

 ડો. રાજેન્દ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સમિતિના અધ્યક્ષ


જન્મતારીખ: 3 ડિસેમ્બર 1884

જન્મ સ્થળ: ઝેરડે, સિવાન જીલ્લો, બિહાર

પિતાનું નામ: મહાદેવ સહાય

માતાનું નામ: કમલેશ્વરી દેવી

અવશાન: 28 ફેબ્રુઆરી 1963 (પટના, બિહાર)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. 

રાષ્ટ્રપતિ હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં વિવાદથી દૂર રહ્યા હતા, તેથી લોકો તેમને રાજેન્દ્ર બાબુ અથવા દેશરત્ન કહેતા હતા

બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ તેઓ સર્વાનુમતે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

1952 અને 1957માં તેઓ સતત 2 વખત ચૂંટાયા અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.


મુઘલ બગીચા ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા અને ત્યારથી તે દિલ્હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.

તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.


 તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી


રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.


 તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી.


 તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. 


૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. 


બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. 


મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. 


તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. 


તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. 


૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. 


જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.


ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 


બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.


રાજેન્દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય ભંડોળમાં રાષ્ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા.


સ્વતંત્રતા પહેલા રાજેન્દ્ર પ્રસાદ બિહારના ટોચના વકીલોમાંથી એક હતા. પટનામાં તેમનું એક મોટું મકાન હતું અને તે રાજાશાહી જીવન જીવતા હતા. તે સમયમાં પણ તેમની ફી મસમોટી હતી. પરંતુ તેઓ ગાંધીજીના અનુરોધ પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને ત્યાર પછી જીવન સરળતાથી જીવતા થયા. 

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.

તેમની કર્તવ્યપરાયણતાના ઘણા બનાવ છે. કર્તવ્ય માટે પરિવાર સુધીને ભુલાવી દેવાનો તેનો કિસ્સો તો લોહપુરૂષ સરદાર પટેલની યાદ કરાવે છે. વકીલ રહેલા સરદાર પટેલને એક વાર કોર્ટમાં તેમના મુવ્ક્કિલ માટે દલીલ દરમિયાન પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તે વાંચીને, તેણે પહેલા ચર્ચા પૂરી કરી, પછી ઘર તરફ પ્રયાણ કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો 1960ના પ્રજાસત્તાક દિવસનો આવો જ એક કિસ્સો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ તેમની મોટી બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ બહેનના મૃતદેહને છોડીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિના રૂપમાં છુપાવ્યો બહેનની મૃત્યુનુ દુખ

રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની મોટી બહેન ભગવતી દેવીનું 25 જાન્યુઆરી 1960ની મોડી સાંજે અવસાન થયું. તેની બહેનના મૃત્યુથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો. રાત્રિના અંતે, પરિવારના સભ્યોએ તેમને બીજા દિવસે સવારે રાષ્ટ્રપતિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું યાદ અપાવ્યું. આ પછી, આંસુ લૂછ્યા પછી, તેઓ તૈયાર થયા અને સવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડની સલામી લેવા આવ્યા. સમારંભ દરમિયાન તે સંપૂર્ણ સંયમમાં રહ્યો. ત્યારે દેશે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને જોયા, ભાઈ રાજેન્દ્ર પ્રસાદે પોતાનું દુ:ખ છુપાવ્યું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી ખૂબ રડ્યા
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ રાજેન્દ્ર પ્રસાદ ફરીથી બહેનના મૃતદેહ પાસે પહોંચ્યા. હવે તેની ધીરજનો બંધ તૂટી ગયો હતો. આ પછી, તે દિલ્હીના યમુના જાટમાં અંતિમ સંસ્કાર સુધી ઘણી વખત રડતો જોવા મળ્યો હતો. તેણે તેની બહેનના અંતિમ સંસ્કાર કર્યા

ડો. રાજેન્દ્ર પ્રસાદનું સાહિત્યક્ષેત્રે યોગદાન

  • ચાંદમામા મેગેઝિનના સ્વામી (1948) ના અંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રસાદનું પોટ્રેટ
  • ચંપારણમાં સત્યાગ્રહ (1922)
  • બંકીપુરજેલ માં તેના 3 વર્ષના જેલની સજા દરમિયાન લખેલા
  • મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ (1949)
    બાપુ કે કદમોં મે (1954)
  • આઝાદી હોવાથી (1960 માં પ્રકાશિત)
    ભારતીય શિક્ષા
  • મહાત્મા ગાંધીના ચરણોમાં.

  • તેમનું 28 ફેબ્રુઆરી 1963 ના રોજ, 78 વર્ષની વયે અવસાન થયું હતું. હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.

01 December, 2021

BSF (Border Security Force) Sthapana Din

 

सीमा सुरक्षा बल 

(BSF-Border Security Force) 

स्थापना दिवस

1 दिसंबर


आज सीमा सुरक्षा बल यानी कि बीएसएफ (BSF) अपना 57वां स्थापना दिवस मना रहा है. 

भारत की सीमा सुरक्षा के लिए बीएसएफ प्रथम पंक्ति का सुरक्षाबल है. इसे अंतरराष्ट्रीय सीमाओं पर सुरक्षा का जिम्मा दिया गया है. 

बीएसएफ (Border Security Force) का गठन 1 दिसंबर, 1965 को भारत-पाक और भारत-चीन युद्धों के बाद, भारत की सीमाओं और उससे जुड़े मामलों के लिए सुरक्षा सुनिश्चित करने के लिए एक एकीकृत केंद्रीय एजेंसी के रूप में किया गया था. 

बीएसएफ विश्व का सबसे बड़ा सीमा रक्षक बल है।



बीएसएफ  का आदर्श वाक्य है - “जीवन पर्यन्त कर्तव्य” (Duty Onto Death)

  • BSF मुख्यालय: नई दिल्ली

बीएसएफ को भारतीय क्षेत्रों की "रक्षा की पहली दीवार" का कहा जाता है।

इसके प्रथम महानिदेशक श्री के. एफ. रुस्तम जी थे।

पंकज कुमार सिंह 2021 को सीमा सुरक्षा बल (बीएसएफ) के नए महानिदेशक (डीजी) नियुक्त किए गए हैं. 


इस समय बीएसएफ की 188 बटालियन है और यह 6385.39 किलोमीटर लंबी अंतरराष्ट्रीय सीमा की सुरक्षा करती है जो कि पवित्र, दुर्गम रेगिस्तानों, नदी-घाटियों और हिमाच्छादित प्रदेशों तक फैली है। सीमावर्ती इलाकों में रहने वाले लोगों में सुरक्षा बोध को विकसित करने की जिम्मेदारी भी बीएसएफ को दी गई है। इसके अलावा सीमा पर होने वाले अपराधों जैसे तस्करी/घुसपैठ और अन्य अवैध गतिविधियों को रोकने की जवाबदेही भी इस पर है।

भारतीय सेना और अन्य सुरक्षा बल भारत की सुरक्षा के लिए तत्पर रहते हैं. 
देश की आंतरिक सुरक्षा और सीमा सुरक्षा में भारतीय सेना के साथ कई सुरक्षा बल रहते हैं.

यह भारत के लिए अत्यंत महत्वपूर्ण है और यह अत्यंत महत्वपूर्ण है। बी कोब भारतीय की कहा जाता है “रक्षा की दीवार की रक्षा” का।

 ‘सीमा सुरक्षा बल’ के गठन से पहले इन सीमाओं पर संबंधित राज्य की सशस्त्र पुलिस तैनात थी. जिसके बाद एक ऐसे सेना की स्थापना की जो सीमाओं की सुरक्षा के लिए थल सेना की तरह प्रशिक्षित हो और सीमा पार अपराध को रोकने के लिए पुलिस की तरह कार्य करें


पहली बार, सीमा-सुरक्षा-बल" (बीएसएफ) राजस्थान के सीमावर्ती क्षेत्र जैसलमेर में 1 दिसंबर को अपना स्थापना दिवस मनाएगा